Q92.નીચેનાં નાટ્યકારો સાથે તેમની કૃતિને જોડી યોગ્ય વિકલ્પ પસંદ કરો : A. લાભશંકર ઠાકર B. શ્રીકાંત શાહ C. ઇન્દુ પુવાર D. રઘુવીર ચૌધરી i. હું પશલો છું ii. મરી જવાની મજા iii. ચાર ચહેરા એક માણસ iv. ડિમ લાઇટ
Correct answer: A-ii, B-iii, C-i, D-iv
Q93.સુરેશ જોશીની “એકદા નૈમિષારણ્યે” કૃતિનો સાહિત્ય પ્રકાર કયો છે ?
Correct answer: નવલિકા
Q94.‘લોહીની સગાઈ’ વાર્તાના સર્જક કોણ છે ?
Correct answer: ઈશ્વર પેટલીકર
Q95.નીચેનાં વિધાનોની યથાર્થતા તપાસો : (A) ‘વનાંચલ’ એ જયંત પાઠકનો કાવ્યસંગ્રહ છે. (B) ‘માધવ ક્યાંય નથી’ એ હરીન્દ્ર દવેનો કાવ્યસંગ્રહ છે.
Correct answer: (A) અને (B) બંને ખોટાં છે.
Q96.‘પવન રૂપેરી’, ‘ઉઘડતી દીવાલો’, ‘પડઘાની પેલે પાર’ જેવા કાવ્યસંગ્રહો કયા કવિના છે ?
Correct answer: ચંદ્રકાન્ત શેઠ
Q97.ગુજરાતી સાહિત્યની કઈ આત્મકથાએ વિશ્વઆત્મકથા સાહિત્યમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે ?
Correct answer: સત્યના પ્રયોગો
Q98.વર્ગખંડમાં કયા પ્રકારની આંતરક્રિયા થાય છે ?
Correct answer: ઉપરોક્ત તમામ
Q99.ભાષાશિક્ષણ માટે માતૃભાષાના પાઠ્યપુસ્તકમાં કૃતિ ______ છે.
Correct answer: માધ્યમ
Q100.કથન-કૌશલ્યના વિકાસ માટે નીચે આપેલા વિકલ્પમાંથી કઈ પ્રવૃત્તિ બંધબેસતી નથી ?