Multilingual learning is ready for competitive exam preparation.
← All old papers
RajasthanSR. TEACHER (SEC. EDU.) COMP. EXAM 20252026

Question Paper for Sr. Teacher (Sec. Edu.) Comp. Exam - 2025(Gujarati)

Question Paper for Sr. Teacher (Sec. Edu.) Comp. Exam - 2025(Gujarati)

150multilingual records
Previous-year practice

Gujarati question paper

Live

Q81.નીચેનામાંથી કયો વિષય ગાંધીયુગના સાહિત્યમાં કેન્દ્રસ્થાને ન હતો ?

Q82.અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં કયા સમયગાળાને સાક્ષરયુગ તરીકે ઓળખવામાં આવે છે ?

Q83.બાળલગ્નના કુરીવાજને કેન્દ્રમાં રાખી નવલરામે કયું કાવ્ય રચ્યું છે ?

Q84.રામનારાયણ પાઠક કયા તખલ્લુસથી કાવ્યસર્જન કરેલ છે ?

Q85.ગુજરાતી સાહિત્યમાં ‘લઘુકથા’ સ્વરૂપને સાહિત્યિક પ્રતિષ્ઠા અપાવનાર અને લઘુકથાના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે ?

Q86.લાભશંકર ઠાકર અને સુભાષ શાહ કૃત કયું નાટક એબ્સર્ડ શૈલીનું ત્રિઅંકી નાટક છે ?

Q87.નિબંધનું લલિત સ્વરૂપ સુરેશ જોશીએ કયા નિબંધસંગ્રહમાં સિદ્ધ કર્યું છે ?

Q88.ગુજરાતી કવિતાક્ષેત્રે જાપાની કાવ્ય પ્રકાર ‘હાઈકુ’ના પ્રણેતા કવિ કોણ છે ?

Q89.‘મંડળી મળવાથી થતા લાભ’ નિબંધના સર્જક કોણ છે ?

Q90.નીચેનામાંથી કયું જોડકું બંધબેસતું નથી ?

Q91.નીચેનામાંથી કૃતિ-કર્તાની કઈ જોડી યોગ્ય નથી ?

Q92.નીચેનાં નાટ્યકારો સાથે તેમની કૃતિને જોડી યોગ્ય વિકલ્પ પસંદ કરો : A. લાભશંકર ઠાકર B. શ્રીકાંત શાહ C. ઇન્દુ પુવાર D. રઘુવીર ચૌધરી i. હું પશલો છું ii. મરી જવાની મજા iii. ચાર ચહેરા એક માણસ iv. ડિમ લાઇટ

Q93.સુરેશ જોશીની “એકદા નૈમિષારણ્યે” કૃતિનો સાહિત્ય પ્રકાર કયો છે ?

Q94.‘લોહીની સગાઈ’ વાર્તાના સર્જક કોણ છે ?

Q95.નીચેનાં વિધાનોની યથાર્થતા તપાસો : (A) ‘વનાંચલ’ એ જયંત પાઠકનો કાવ્યસંગ્રહ છે. (B) ‘માધવ ક્યાંય નથી’ એ હરીન્દ્ર દવેનો કાવ્યસંગ્રહ છે.

Q96.‘પવન રૂપેરી’, ‘ઉઘડતી દીવાલો’, ‘પડઘાની પેલે પાર’ જેવા કાવ્યસંગ્રહો કયા કવિના છે ?

Q97.ગુજરાતી સાહિત્યની કઈ આત્મકથાએ વિશ્વઆત્મકથા સાહિત્યમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે ?

Q98.વર્ગખંડમાં કયા પ્રકારની આંતરક્રિયા થાય છે ?

Q99.ભાષાશિક્ષણ માટે માતૃભાષાના પાઠ્યપુસ્તકમાં કૃતિ ______ છે.

Q100.કથન-કૌશલ્યના વિકાસ માટે નીચે આપેલા વિકલ્પમાંથી કઈ પ્રવૃત્તિ બંધબેસતી નથી ?