Q21.‘સુંદર નવપલ્લવિત વૃક્ષ ઊગી જવાની એ તીવ્ર પ્રતીક્ષા કરી રહી હતી.’ — આ વાક્યને આધારે આપેલા શબ્દોમાંથી કયો શબ્દ વિશેષણ નથી ?
Correct answer: પ્રતીક્ષા
Q22.આપેલ સંજ્ઞાઓ પૈકી એક કરતાં વધુ લિંગમાં પ્રયોજાતી હોય એવી સંજ્ઞાઓ ઓળખી બતાવો.
Correct answer: આકળ, ચંપલ
Q23.કઈ કૃતિ અખા ભગતની નથી ?
Correct answer: સત્સૈયા
Q24.નીચેનામાંથી કયા ધ્વનિઓ અર્ધસ્વર તરીકે ઓળખાય છે ?
Correct answer: વ અને ય
Q25.“તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં” — કાવ્યપંક્તિ કોની છે ?
Correct answer: ધીરો ભગત
Q26.કવિ બાણાલંકૃત ‘કાદમ્બરી’નો ગુજરાતી આખ્યાન સ્વરૂપમાં સારાનુવાદ કોણે કર્યો છે ?
Correct answer: ભાલણ
Q27.કવિ માંડણ બંધારો ક્યાંના રહેવાસી હતા ?
Correct answer: શિરોહી
Q28.નર્મદલાલે કવિ દયારામને કઈ ઉપમા આપી છે ?
Correct answer: ‘બંસીબોલ’
Q29.ગુજરાતી ભાષા કઈ પ્રાકૃતમાંથી ઉદ્ભવેલી છે ?
Correct answer: શૌરસેની
Q30.ગુજરાતી ભાષામાં ‘લ’ અને ‘ળ’ કયા પ્રકારના ધ્વનિઓ છે ?
Correct answer: પાર્શ્વિક
Q31.“બાંધું નાગદમણ ગુજરાતી ભાષા” કાવ્યપંક્તિ પ્રેમાનંદની કઈ કૃતિમાં મળે છે ?
Correct answer: દશમસ્કંધ
Q32.નીચે પૈકી કઈ પંક્તિ નરસિંહ મહેતાની નથી ?
Correct answer: શોભા સલૂણા શ્યામની તું જોને સખી !
Q33.‘લોકકથાના મૂળ અને કુળ’ પુસ્તકના લેખકનું નામ જણાવો.
Correct answer: હરિવલ્લભ ભાયાણી
Q34.‘કાન્હડદે પ્રબંધ’ કૃતિના રચયિતા કોણ છે ?
Correct answer: પદ્મનાભ
Q35.‘હંસાઉલી’ના કર્તાનું નામ જણાવો.
Correct answer: અસાઇત
Q36.કયા જૈન સર્જક ‘કલિકાલસર્વજ્ઞ’ તરીકે જાણીતા છે ?
Correct answer: હેમચંદ્રાચાર્ય
Q37.નીચેનામાંથી કઈ કૃતિ નરસિંહ મહેતાની આત્મકથાત્મક કૃતિ નથી ?
Correct answer: દાણલીલા
Q38.દંત્ય અને મૂર્ધન્ય વ્યંજનોની અદલાબદલી — એ ગુજરાતી કઈ બોલીની લાક્ષણિકતા છે ?
Correct answer: સુરતી
Q39.પ્રથમ ભૂમિકાની ગુજરાતી ભાષાને તેરસિંહતરી કયા નામે ઓળખાવે છે ?
Correct answer: પ્રાચીન પશ્ચિમ રાજસ્થાની
Q40.મીરાંબાઈના પદો નીચેનામાંથી કઈ ભાષામાં પ્રાપ્ત થતાં નથી ?
Correct answer: અવધી